સરદાર પટેલ

175.00

In stock

Free shipping On all orders above Rs 600/-

  • We are available 10/5
  • Need help? contact us, Call us on: +91-9716244500
Guaranteed Safe Checkout

સ્વતંત્રતા સંગ્રામ સમયથી ભારતની સ્વાધીનતા બાદ પણ સરદાર પટેલે જનહિત, સમાજ હિત અને અંતે રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ કર્યું, તે ખરેખર આવવાવાળી પેઢી માટે અનુકરણીયબને છે. એમના અટલ ઇરાદાઓ તેમજ અદમ્ય સાહસ માટે એમને ‘લોખંડી પુરુષ’ કહેવામાં આવવા લાગ્યા.
તે વ્યક્તિ જે દરેક પરિસ્થિતિમાં પોતાના સંકલ્પો પ્રતિ દૃઢ હોય, અટલ હોય, અડગ હોય; તે વ્યક્તિ, જે પરિસ્થિતિઓને પોતાના અનુરૂપ ઢાળવાનું જાણતા હોય અને એનાથી ગભરાયા વગર પોતાનો સંઘર્ષ જારી રાખવાનું જાણતા હોય; તે વ્યક્તિ, જે અદમ્ય સાહસનો ધની હોય અને જે નક્કી કરી લે એને પૂરું કરીને જ શ્વાસ લે, તે જ લોખંડી પુરુષ હોઈ શકે છે. સરદાર પટેલમાં આ બધા ગુણ ઉપસ્થિત હતા.

સરદાર પટેલ-0
સરદાર પટેલ
175.00

સ્વતંત્રતા સંગ્રામ સમયથી ભારતની સ્વાધીનતા બાદ પણ સરદાર પટેલે જનહિત, સમાજ હિત અને અંતે રાષ્ટ્રહિતમાં જે કંઈ પણ કર્યું, તે ખરેખર આવવાવાળી પેઢી માટે અનુકરણીયબને છે. એમના અટલ ઇરાદાઓ તેમજ અદમ્ય સાહસ માટે એમને ‘લોખંડી પુરુષ’ કહેવામાં આવવા લાગ્યા.
તે વ્યક્તિ જે દરેક પરિસ્થિતિમાં પોતાના સંકલ્પો પ્રતિ દૃઢ હોય, અટલ હોય, અડગ હોય; તે વ્યક્તિ, જે પરિસ્થિતિઓને પોતાના અનુરૂપ ઢાળવાનું જાણતા હોય અને એનાથી ગભરાયા વગર પોતાનો સંઘર્ષ જારી રાખવાનું જાણતા હોય; તે વ્યક્તિ, જે અદમ્ય સાહસનો ધની હોય અને જે નક્કી કરી લે એને પૂરું કરીને જ શ્વાસ લે, તે જ લોખંડી પુરુષ હોઈ શકે છે. સરદાર પટેલમાં આ બધા ગુણ ઉપસ્થિત હતા.

Additional information

Author

Meena Agarwan

ISBN

9789350832110

Pages

168

Format

Paperback

Language

Gujarati

Publisher

Diamond Publication

ISBN 10

9350832119